Beauty parlour Sahay Kit 2024: સરકારની બ્યુટી પાર્લર યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Beauty parlour Sahay Kit 2024

Beauty parlour Sahay Kit 2024: Manav Kalyan Yojana હેઠળ Beauty parlour Sahay Kit 2024 વિશે માહિતી જોઈએ છે? આ સરકારી યોજનાનો હેતુ સૌંદર્ય ઉદ્યોગમાં મહિલાઓને તેમના પોતાના બ્યુટી પાર્લર શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડીને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. યોજના માટે અરજી કરવા માટે, બ્યુટી પાર્લર સ્કીમ 2024 માટે કેવી રીતે અરજી કરવી તે … Read more

Ghar Ghanti Sahay Yojana 2024: આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે

Ghar Ghanti Sahay Yojana

Ghar Ghanti Sahay Yojana 2024: આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે, અહીં ક્લિક કરી મેળવો સંપૂર્ણ માહિતી, રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર … Read more

Kuvarbai Nu Mameru Yojana 2024: સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં રૂ 10,000 નો લાભ, કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

Kuvarbai Nu Mameru Yojana 2024

Kuvarbai Nu Mameru Yojana 2024: ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ [esamajkalyan.gujarat.gov.in] દ્વારા કુંવરબાઈ નું મામેરું યોજના પ્રદાન કરે છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દુલ્હનને રૂ.10000 ની સીઘી … Read more

PM KISAN E KYC: પીએમ કિસાન 16 માં હપ્તા માટે E KYC ફરજિયાત, E KYC નહીં હોય તો હપ્તો નહીં મળે

PM KISAN E KYC: પીએમ કિસાન 16 માં હપ્તા માટે E KYC ફરજિયાત, E KYC નહીં હોય તો હપ્તો નહીં મળે

PM KISAN E KYC: ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ઘણી સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક આવરદાયક યોજના એટલે PM Kisan Sanmman Nidhi Yojana. આ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામા ખેડૂતો ના ખાતામા વર્ષે રૂ.6000 જમા કરવામા આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવતા તમામ ખેડૂતો માટે e-kyc કરાવવુ ફરજીયાત … Read more

PM Suryoday Yojana: PM સૂર્યોદય યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે, જુઓ અહીં થી

PM Suryoday Yojana

PM Suryoday Yojana: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ મોદીએ દેશમાં સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ રુફટોપ સોલાર લગાવવા બાબતે જાહેરાત કરી હતી. અહીં જાણી લો તમે કઈ રીતે લઈ શકો આ યોજનાનો લાભ, PM સૂર્યોદય યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે, જુઓ અહીં થી, આ યોજના અતર્ગત પીએમ મોદિએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે … Read more

Kacha Mandap Sahay Yojana 2024 – શાકભાજી વાવેતર માટેની સહાય

Kacha Mandap Sahay Yojana 2024

ચાલો આજે Kacha Mandap Sahay Yojana વિશે જાણીએ. ગુજરાતમાં, ખેડૂતો વિવિધ પાકો ઉગાડે છે, જેમાં નોંધપાત્ર પ્રમાણમાં શાકભાજી જેમ કે ટામેટાં, મરચાં અને વેલાના શાકભાજીનો સમાવેશ થાય છે. આ પાકોના વિકાસને ટેકો આપવા માટે, તેમને સ્થિર કરવા માટે મંડપ જેવી રચનાઓ બનાવવામાં આવે છે. આ યોજના 2024 સુધી ચાલુ રાખવાની છે. Kacha Mandap Sahay Yojana … Read more