Vidhyasahayak Bharti 2023: તાપી આશ્રમશાળા ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Vidhyasahayak Bharti 2023: તાપી આશ્રમશાળા ભરતી હાલમાં વિધાસહાયક અને શિક્ષણ સહાયકની જગ્યા માટે અરજીઓ સ્વીકારી રહી છે. આ ભરતી અભિયાનનો ઉદ્દેશ્ય એવા કુશળ વ્યક્તિઓને નોકરી પર રાખવાનો છે જેઓ તાપી આશ્રમશાળામાં શિક્ષણ અને કાયદાકીય પ્રવૃત્તિઓમાં મદદ કરી શકે. નોકરીની જવાબદારીઓમાં શિક્ષકોને વર્ગખંડોમાં મદદ કરવી, વહીવટી કાર્યોને સમર્થન આપવું અને કાયદાકીય પ્રવૃત્તિઓમાં મદદ કરવી શામેલ છે. જો તમે જોડાવામાં રસ ધરાવો છો, તો હવે તમારી અરજી સબમિટ કરો.

Vidhyasahayak Bharti 2023: તાપી આશ્રમશાળા ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

વિદ્યાસહાયક ભરતી 2023 , તાપી આશ્રમશાળા ભરતી 2023 આદિજાતિ વિકાસ વિભાગ માન્યતા પ્રાપ્ત અને નિયામકશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજય ગાંધીનગર અનુદાનિત તાપી જિલ્લામાં આવેલી નીચે મુજ્બની આશ્રમશાળા ઉ.બુ.આશ્રમશાળાઓમાં વિધાસહાયક શિક્ષણ સહાયકની ભરતી માટે મદદનીશ કમિશ્નર આવિ.તાપી દ્વારા પત્ર.નં.આવિ મક એન.ઓ.સી./૨૦૨૨-૨૩/૫૦૭ થી ૫૩૧ તા.૧૫/૨/૨૦૨૩ તથા ૫૩૮ થી ૫૭૨ તા.૧૫/૨/૨૦૨૩થી “ નાં વાંધા પ્રમાણપત્ર “ મુજબ ગુજરાતી માધ્યમના વિધાસહાયક શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે.વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.

Vidhyasahayak Bharti 2023:

સંસ્થાનું નામતાપી આશ્રમ શાળા
પોસ્ટનું નામવિધાસહાયક અને શિક્ષણ સહાયક
કુલ જગ્યા61
છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 21/02/2023 )
અરજી મોડરજીસ્ટર એ.ડી.થી

પોસ્ટનું નામ

  • વિધાસહાયક અને શિક્ષણ સહાયક

શૈક્ષણિક લાયકાત

  • બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ ,પી.ટી.સી

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

  • અરજી ફી નથી.

તાપી આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • ઉપર દર્શાવેલ વિદ્યાસહાયક / શિક્ષણસહાયક માટે ઉમેદવારો પાસેથી આશ્રમશાળા મુજ્બ અલગ અલગ લાયકાત ધરાવનારનુ પુરેપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઇડી પ્રૂક સાથે સ્વ પ્રમાણિત કરેલ એચ.એસ.સી./પી.ટી.સી./સ્નાતક બી.એડ (જાહેરાત પ્રમાણે લાગુ પડતી લાયકાત પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફકત રજિ.એડી.દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૦ સુધીમાં મંગાવવામાં આવે છે. જેમના C.G.P.A. દર્શાવેલ છે. તેમણે કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી માર્કસનું પ્રમાણપત્ર રજુ કરવું.
  • જાહેરાતમાં દર્શાવ્યા મુજબ TAT-1 માધ્યમિક વિભાગ માટે અને વિદ્યાસહાયકમાટે ધોરણ ૧ થી ૫ TET-1 અને ધોરણ-૬ થી ૮ માટે TET-2 ફરજિયાત પાસ કરેલ હોવી જોઇએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.
  • અધુરી વિગતવાળી જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્રરહેશે.
  • આશ્રમશાળાઓ નિવાસીશાળાઓ હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજીયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.
  • અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
  • શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગર ના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગતા.૧૯/૨/૨૦૧૯ મુજબ શિક્ષણ સહાયક રૂ.૨૫૦૦૦/-(અંકે રૂપિયા પચીસ હજાર પુરા)માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. અને વિદ્યાસહાયક ને રૂ।.૧૯૯૫૦ (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા)માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
  • સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ શિક્ષણ સહાયક સેવા અને વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
  • આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે, તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરિજયાત ફરજ નિભાવવાની રહેશે.
  • માન.કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ આશા/ફા.ને ૨૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તા.૩૦/૧૧/૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
  • કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
  • ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઇ આશ્રમશાળા માટે અરજી અને કથા વિષય માટે કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું ગૌણ વિષયો બી.એડ.ની રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં. શિક્ષણ સહાયકની જાહેરાત મુજબ મુખ્ય અને મેથડ માં હોવા જોઇએ.
  • ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા),તાપી જિલ્લા સેવા સદન, બ્લોક.નં.૪ પાનવાડી વ્યારા જિ.તાપીનેમોકલવાની રહેશે.જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ.(આશ્રમશાળા)ને અરજી મોકલશે અને મંડળને નિર્હ મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.
  • ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.
  • સરકારી અનુદાનિત બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
  • પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.

અરજી મોકલવાનું સરનામું

  • ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા),તાપી જિલ્લા સેવા સદન, બ્લોક.નં.૪ પાનવાડી વ્યારા જિ.તાપીને મોકલવાની રહેશે.જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ.(આશ્રમશાળા) ને અરજી મોકલશે અને મંડળને નિર્હ મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.

મહત્વપૂર્ણ લિંક

આશ્રમશાળામાં વિદ્યાસહાયક જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો

વિદ્યાસહાયક ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો