ગુજરાતનો ઇતિહાસ: સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત
ગુજરાતનો ઇતિહાસ સોલંકી કાળ દિલ્હીની સલ્તનતો ગુજરાતની સલ્તનત ગુજરાતના ઇતિહાસમાં આ સુવર્ણકાળ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે અણહિલવાડ પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી. (ઈ.સ. ૭૪૨). પ્રાયઃએના પિતા ગુર્જરદેશ (દક્ષિણ રાજસ્થાન)ના અધિપતિ હોઈ મૂળરાજે સત્યપુર (સાંચોર)મંડલથી સારસ્વત મંડલ સુધી પોતાની સત્તા પ્રસારી ત્યારથી ‘ગુર્જરદેશ’ નામ બેલના ઉત્તર ગુજરાતને ગુ પડ્યું … Read more