વિન્ટેજ કાર મ્યુઝિસમ

આ મ્યુઝિયમ અમદાવાદ નજીક કઠવાડા વિસ્તારમાં આવેલી છે. વિન્ટેજ કાર એટલે કે ઈ.સ.૧૯૪૦ પહેલાં બનેલી હોય તેવી કાર.

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઈલ

કોટન કાપડના ઉત્પાદનમાં ભારતમાં મોખરાનું સ્થાન રહી ચૂકેલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સારાભાઈ ફાઉન્ડેશનમાં કેલિકો ટેકસટાઈલ સંગ્રહાલય આવેલું છે.

ગાંધીસ્મારક સંગ્રહાલય ( હૃદયકુંજ )

ઈ.સ. ૧૯૧૭ માં સાબરમતી ખાતે ગાંધીજી એ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી.

પતંગ સંગ્રહાલય

અમદાવાદનું પતંગ સંગ્રહાલય દેશભરનું એકમાત્ર પતંગોનું સંગ્રહાલય છે. ‘પતંગ ઉત્સવ’ ગુજરાતની આગવી ઓળખ બની ગઈ છે.

એમ. એસ. યુનિવર્સિટીનું પુરાતત્વવિધા વિષય સંગ્રહાલય

આ મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. તેની સ્થાપના ઈ.સ.૧૯૫૦માં કરવામાં આવી

માનવ સંસ્કૃતિનું સંગ્રહાલય

ભારતીય સંસ્કૃતિ દર્શન’ ખામે પ્રખ્યાત સંસ્કૃતિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્ય કરતું આ સંગ્રહાલય ભુજ ખાતે ગુજરતની સંપતિ આવેલું છે.

કચ્છ મ્યુઝિયમ

કચ્છ” મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જુનું અને સૌપ્રથમ સ્થપાયેલ સંગ્રહાલય છે. આ મ્યુઝિયમ કચ્છના મુખ્ય મથક મુજ ખાતે આવેલું છે.

આ મ્યુઝિયમ અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે આવેલ છે. આની સ્થાપના ઈ.સ. ૧૯૬૧ થઈ હતી.

આદિવાસી-નૃવંશવિણ મ્યુઝિયમ

સાપુતારા મ્યુઝિયમ

 આ મ્યુઝિશ્ચમ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલ છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૭૦માં કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ આણંદ જિલ્લાના વલ્લભ વિધાનગરમાં આવેલું છે. ઈ.સ. ૧૯૪૯માં સ્થાપ્યું હતું.

એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ

ગુજરાતના બે સ્થળોએ એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ આવેલાં છે આણંદ અને વડોદરા આ બંને મ્યુઝિયમો ખાનગી કે બિનસરકારી મ્યુઝિયમો છે.

મેડિકલ કોલેજ મ્યુઝિયમ

આ મેડિકલ કોલેજ મ્યુઝિયમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ટોકસીકોલોજી, એનેટોમી, ફાર્મોકોલોજી અને પેથોલોજી 

એન. સી. મહેતા સંગ્રહાલય

આ સંગ્રહાલય અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલ છે. આ મ્યુઝિયમ મ્યુનિસિપલ મ્યુઝિયમ’ તરીકે પણ જાણીતું છે. 

ભો. જે. વિધાભવન-અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ

ભો. જે. વિદ્યાભવન-અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ અમદાવાદમાં આવેલો છે. આ એક સંદર્ભ મ્યુઝિયમ છે,

બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ

આ મ્યુઝિશ્ચમ અમદાવાદમાં આવેલું છે. આ મ્યુઝિયમના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે પેથોલોજી એનોટોમી ફાર્મસીટી હાઇજીન અને ફોરેન્સિક 

વોટ્સન મ્યુઝિયમ

આ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૮૮૮માં થઈ હતી. આ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.

દરબાર હોલ સંગ્રહાલય

આ મ્યુઝિયમ જૂનાગઢમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૪૭માં થઈ હતી મ્યુઝિયમમાં પાંચ પ્રકારના નમૂનાઓ છે, જેમાં હથિયારો, તૈલચિત્રો,

જૂનાગઢ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ સક્કરબાગ જૂનાગઢમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ. ૧૯૦૧માં થઈ હતી. આ મ્યુઝિશ્ચમ આઝાદી પહેલાં રસૂલખાનજી મ્યુઝિયમ તરીકે પ્રખ્યાત હતું.

આ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૮૮૨મા થઈ હતી. આ મ્યુઝીયમને બહુહેતુક મ્યુઝિયમ ગણી શકાય, કારણકે આમાં લગભગ ૨૫ પ્રકારના પ્રદર્શિત નમૂનાઓનો સંગ્રહ છે.

બાર્ટન મ્યુઝિયમ

ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. ગુજરાતનું આ મ્યુઝિયમ પર્સોલેનિયા પ્રકારનું મ્યુઝિયમ છે. એટલે કે એમાં એક જ વ્યક્તિના જીવનથી સંબંધિત વસ્તુઓ પ્રદર્શિત કરેલી છે.

લેડી વિલ્સન મ્યુઝિયમ

આ મ્યુઝિયમ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૨૮માં ધરમપુરના મહારાજાએ કરી હતી.

 મ્યુઝિયમ ઑફ            એન્ટિકિવટિઝ

આ મ્યુઝિયમ જામનગરમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૪૬માં નવાનગર રાજ્યમાં લાખોટા નામના મહેલમાં કરી હતી. 

પ્રભાસ પાટણ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પહેલાં આ જૂનાગઢ જિલ્લામાં હતું. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૫૧માં કરવામાં આવી હતી. 

ગિરધરભાઈ બાળસંગ્રહાલય

આ મ્યુઝિયમ અમરેલીમાં આવેલું છે. મુંબઈ રાજ્યના નાણાંમંત્રી ડૉ.જીવરાજ મહેતાના પ્રોત્સાહનથી શ્રી પ્રતાપરાય મહેતાએ મ્યુઝિયમ સ્થાપવાનું વિચાર્યુ.

લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર મ્યુઝિયમ

આ મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે. આ મ્યુઝિયમની સ્થાપના ઈ.સ.૧૯૫૯માં એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડોલોજીના કેમ્પસમાં જ થઈ હતી.